પ્રધાનમંત્રીએ આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે કરી સહાયની જાહેરાત
Live TV
-
કોલકાતા સ્થિત સ્ટ્રેન્ડ રોડ પર એક બહુમાળી ઈમારતમાં 17મા માળે લાગેલી આગને લીધે ભારે હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે રૂ50 હજારની સહાય અને મૃતકોના પરિવારજનોને માટે રૂ 2 લાખની સહાયની જાહેરાત કરી છે. જોકે સદભાગ્યે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આગ પર અંકુશ મેળવી લીધો છે.