પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરશે. હિન્દી ભાષામાં ‘મન કી બાત’ પ્રસારિત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરાશે.
