પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીએ આકાશવાણી પર કરશે મન કી બાત
Live TV
-
દેશની જનતા ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરીને મેસેજ રેકોર્ડ કરીને મોકલાવી શકે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 11 કલાકે આકાશવાણી પર મન કી બાતમાં દેશની જનતા સાથે સંવાદ કરશે..આકાશવાણીના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરાઈ છે..દેશની જનતા મન કી બાત અંગે પોતાના વિચારો માયજીઓવી ઓપન ફોરમ પર જઈને રજૂ કરી શકે છે અથવા તો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરીને મેસેજ રેકોર્ડ કરીને મોકલાવી શકે છે..