સરકારી વિભાગોના 15 વર્ષ જૂના વાહનોના નવીનીકરણ મુદ્દે પરિપત્રનો મુસદ્દો અમલી થશે
Live TV
-
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સરકારી વિભાગોના 15 વર્ષ જૂના વાહનોના નવીનીકરણ મુદ્દે પરિપત્રનો મુસદ્દો બહાર પાડ્યો છે. તે અંતર્ગત 1 એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂના સરકારી વાહનોની નોંધણી રીન્યુ નહીં થાય. આ નિયમો કેન્દ્ર, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ, જાહેર ક્ષેત્રના એકમો, સ્વાયત્ત એકમોને પણ લાગુ પડશે.