સુપ્રિમ કોર્ટે પુરીમાં જગન્નાથ રથયાત્રાને સશર્ત સાથે મંજૂરી આપી
Live TV
-
શરતોના પાલન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે પુરીમાં.
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને સશર્ત મંજૂરી આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં આજે આ અંગે સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે કેટલીક શરતો સાથે મંજૂરી આપી દીધી છે. સુપ્રિમ કોર્ટે પોતાના જ 18 જૂને આપેલા આદેશમાં ફેરફાર કર્યો છે.
