બારડોલી-મંત્રી ઈશ્વર પરમારના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન
Live TV
-
માહ્યવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ
બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતી મંડળ ધ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો.રમણભાઈ સુખાભાઈ પરમાર સાંસ્કૃતિક ભવન , બાબેન ખાતે આયોજિત આ સમારોહ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો..મંત્રી ઈશ્વરભાઈના વરદ હસ્તે વિવિધ તેજસ્વી તારલાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.