ન્યુઝીલેન્ડ સામેની રોમાંચક ત્રીજી T-20 મેચમાં ભારતનો 4 રને પરાજય
Live TV
-
ન્યુઝીલેન્ડે213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટી-20 સિરીઝ કરી ન્યુઝીલેંડે કબજે
હેમિલ્ટન ટી-20 મેચમાં ભારતનો ન્યુઝીલેંડ સામે ચાર રને પરાજય થયો હતો.ભારત સામે જીત માટે 213 રનનું લક્ષ્યાંક હતું પરંતુ ભારત લક્ષ્યાંકને હાંસલ કરવામાં 4 રન પાછળ રહ્યું હતું. અત્યંત રસાકસી અને ખરાખરીની આ સીરીઝ આખરે ન્યુઝીલેંડે જીતી લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ 43 રન વિજય શંકરે કર્યા હતાં.જ્યારે કૃણાલ પંડ્યા અને દિનેશ કાર્તિકે પણ આક્રમક રમત રમીને 212 રનના લક્ષ્યાંકને પાર કરવાનો મરણિયો પ્રયાસ કર્યો હતો.જોકે ભારત મેચ જીતી શક્યુ ન હતું.