'સેમિકોન ઇન્ડિયા 2025' વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત સ્થિરતાનું પ્રતીક : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
રાષ્ટ્રીય રાજધાનીમાં યશોભૂમિ ખાતે 'સેમિકોન ઇન્ડિયા 2025' ના ઉદ્ઘાટન પ્રસંગે, કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વૈશ્વિક ઉદ્યોગ નેતાઓને ભારતમાં રોકાણ કરવા વિનંતી કરી અને એ વાત પર પ્રકાશ પાડ્યો કે દેશના સેમિકોન્ડક્ટર મિશનને પારદર્શક અને વ્યાવસાયિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે.
અમે સેમિકોન્ડક્ટર મિશનને પારદર્શક અને વ્યાવસાયિક રીતે સંચાલિત કર્યું