AMA ખાતે ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીમાં 35મો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીમાં 35મો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 2 હજાર 106 ડિગ્રી અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ વી.કે.શ્રીવાસ્તવે આ સમારંભનું અધ્યક્ષ સ્થાન હતું.તેમના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.