પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. સ્વર્ગીય વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તેમજ પુત્ર-પુત્રી સહિત સ્વજનો ભીની આંખે અને ભારેે હૈયૈ દિવંગત વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી હતી. અંતિમ સંસ્કાર અગાઉ સંપૂર્ણ રાજકીય માન સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું. તે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.