ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ
.સંવર્ધનની સફળતા લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે વન વિભાગ અને વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવામાં આવી રહ્યો છે.સઘન દેખરેખ: નલિયા ખાતે બચ્ચાની 24 કલાક તજજ્ઞોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 40 દિવસનો આ મહત્વપૂર્ણ તબક્કો પાર થવો એ પક્ષીના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી આશા જગાડે છે.સરકારની પ્રતિબદ્ધતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને વૈજ્ઞાનિકો અને વન વિભાગની અવિરત મહેનતનું પરિણામ ગણાવી હતી.