ગાંધીનગર ખાતે ‘રાજ્ય શ્રમ પારિતોષિક’વિતરણ સમારોહ: મંત્રી કુંવરજી બાવળીયાના વરદ હસ્તે 128 શ્રમિક રત્નોનું સન્માન
જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શ્રમિકોને રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમભૂષણ, રાજ્ય શ્રમવીર અને રાજ્ય જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરી તેમની મહેનતને રાજ્ય સ્તરે ઓળખ આપવામાં આવી હતી. આ શ્રમ પારિતોષિકો મંત્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર કુંવરજી બાવળીયાના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.