નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ
"10,435 ઉદ્યોગ સાહસિકોને 956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું.ઉદ્યોગ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ 137 એકમોને ₹661 કરોડના મંજૂરીપત્રો એનાયત કરાયા. MSME સેક્ટરને વેગ આપવા પેપરવર્ક સરળ બનાવી પ્રશ્નોના ત્વરિત નિકાલની ખાતરી અપાઈ.