આજે બુદ્ધ પૂર્ણિમાનો પાવન અવસર, રાષ્ટ્રપતિ સહિતનાઓએ પાઠવી શુભકામનાઓ
દેશભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ ટ્વિટર પર લખ્યું કે, "બુદ્ધ પૂર્ણિમાના આ શુભ અવસર પર, હું વિશ્વભરના તમામ દેશવાસીઓ અને ભગવાન બુદ્ધના અનુયાયીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
મહાત્મા બુદ્ધનો અહિંસા, પ્રેમ, કરુણાનો સંદેશ સમગ્ર માનવતાના કલ્યાણની ચાવી