પાકિસ્તાન આતંકવાદને આપે છે પ્રોત્સાહન: સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતનો પ્રહાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર નિશાન પર લીધું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રની બેઠક સ્પષ્ટ કહ્યું કે, પાકિસ્તાન એક દુષ્ટ રાષ્ટ્ર છે. તે આતંકવાદને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસ્થિરતાને વધારે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે આતંકવાદ સાથે પાકિસ્તાનના સંબંધોને ટાંકીને વૈશ્વિક સમુદાયને તેમનું મૌન તોડવા આગ્રહ કર્યો હતો.
ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે શું કહ્યું ?