દાહોદમાં NTPC કંપનીના સોલાર પ્લાન્ટના ગોડાઉનમાં આગ, કારણ અકબંધ
દાહોદના ભાટીવાડા ખાતે નિર્માણાધિન NTPC કંપનીના પ્રોજેક્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. NTPC કંપની દ્વારા સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીએ કહ્યું હતું કે, 'ભાટીવાડા ગામમાં NTPCના સોલાર પ્લાન્ટના સામગ્રી સંગ્રહિત કરતા ગોડાઉનમાં આગ લાગી હતી. આગમાં લગભગ આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું.
આખી રાત આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો