સુરેન્દ્રનગરના રણમાં વસતા અગરીયા પરિવારો માટે આવાસ યોજનાની તૈયારી: શ્રમ વિભાગની સઘન સમીક્ષા
આ મુલાકાત દરમિયાન શ્રમ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે રણ વિસ્તારમાં જઈને મીઠું પકવવાનું કપરૂં કામ કરતા અગરીયા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.