ભરૂચ :શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ
આ પ્રસંગે રાજ્યપાલે 19 વર્ષની નાની વયે 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર "દંડકમ" પારાયણ કરનાર વેદમૂર્તિ દેવવ્રત રેખે સહિત કુલ આઠ જેટલા ઘનપાઠી વિદ્વાનોનું પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું.