આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમનાથ મહાદેવ સમક્ષ રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકોના કુશળક્ષેમ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારીએ તેમને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કર્યું. સાથે જ તેમને પ્રસાદ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને શું કહ્યું ?