PM મોદી કૈથલના રામપાલ કશ્યપને મળ્યા, પહેરાવ્યા જૂતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાતે હતા, જ્યાં તેમણે હિસાર અને યમુનાનગરમાં રેલીઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન, પીએમ મોદીની હરિયાણા મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
રામપાલ કશ્યપે 2009માં પ્રતિજ્ઞા લીધી હતી